Category: મન ની વાત

મન ની વાત

પવિત્રતાની અગ્નિ પરીક્ષા

ભૂત અને ભૂતકાળ, બને ભૂંડા હોય છે. કરેલા બધા કર્મો, ક્યાં સારા હોય છે. રાધાજી ને મળી ને પણ, ક્યાં શ્રી કૃષ્ણ મળ્યા. મીરાજી ને પણ, વિષના પ્યાલા પીવા પડ્યા. વિશ્વાસના નામ પર, સીતાજી ને પણ અગ્નિ પરીક્ષા મળી. પવિત્ર અને પવિત્રતાના નામે, જન્મે-જન્મે તું દોષી રહી. તોડ એ પવિત્રતાની જંજીર, છોડ એ અગ્નિ-પરીક્ષાની મંજિલ. […]

 
મન ની વાત

રાધા – પૂર્ણતાનો પર્યાય

નિઃસ્વાર્થ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, એ છે રાધા. જોજનો દૂર રહીને પણ જે પાસે છે, એ છે રાધા. ભક્તિ માં પણ જે પ્રેમ-ભક્તિ છે, એ છે રાધા. સમર્પણ નું સર્વોચ્ચ ઉદાહરણ છે, એ છે રાધા. સમર્પણ જો કોઈ પારાકાષ્ઠા હોય તો, એ છે રાધા. કોઈને પામવા કરતા કોઈના થઇ જવુ, એ છે રાધા. જેના નામ વગર […]

 
મન ની વાત

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સખા) તું ક્યારેક દ્રૌપદીની જેમ પુકારી ને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (મિત્ર) સુદામાની જેમ સર્વસ્વ આપીને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સારથી) અર્જુનની જેમ વિશ્વાસ રાખીને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (નાનો ભાઈ) બલરામ ની જેમ હા માં હા […]

 
મન ની વાત વર્તમાન બાબતો

દાન, દક્ષીણા અને ભિક્ષા નું મહત્વ

દરેક ધર્મમાં દાન-દક્ષીણાનું ખુબ મહત્વ કેહવામાં આવ્યુંછે. એ દાન પછી સંપત્તિનું હોય કે શિક્ષાનું કે આહારનું. હું મારી બુદ્ધિ અનુસાર અહીંયા દરેકનું મહત્વ સમજવાનો પ્રયાસ કરીશ. દાન: પરોપકાર, ધાર્મિક-કાર્ય કે માનવ સમાજના ઉત્થાનમાટે નિશ્વાર્થભાવે પોતાની સંપત્તિમાંથી અમુકભાગ જે આપવામાં આવે છે અને દાન કહેવાય છે. મહાભારતમાં કર્ણને દાનવીર કહેવાયો છે કેમ કે એ એની ધન-સંપત્તિમાંથી […]

 
મન ની વાત વર્તમાન બાબતો

સોનેરી શિખામણ – કબીર

લલા તુતુરે બાત જણાઈ, તુતુરે આય તુતુરે પરિચાઈ આપ તુતુરે ઓરકી કહઈ, એકે ખેત દુનો નિર્બહઈ કબીર સાહેબ સમજાવે છે કે આ લેનારા પણ કેવા છે. પોતાની વિવેકબુદ્ધિનો જરાપણ ઉપયોગ કરતા નથી અને જ્યાંથી જે મળે તે લીધે રાખે છે. દંભી ગુરુઓ જાણે છે કે મનુષ્ય સ્વભાવે લોભી છે, એટલે એ ધૂતારાઓ નિતનવા લોભ બતાવે […]

 
પ્રેરણાત્મક મન ની વાત

એકલવ્ય

એકલવ્ય એ શિકારી જાતિના નિષાદાનો યુવાન રાજકુમાર હતો. તે પાંડવો અને કૌરવોના શિક્ષક દ્રોણાચાર્ય પાસેથી કૌશલ્ય શીખીને મહાન યોદ્ધા બનવા માંગતો હતો. તેણે દ્રોણાચાર્યનો સંપર્ક કર્યો પરંતુ દ્રોણાચાર્ય ખાલી ક્ષત્રિયોને શિક્ષા આપે છે અને એકલવ્ય નીચલી જાતિનો છે એટલે એને શિક્ષા નહિ આપે એવું કહી કાઢી મુક્યો. એકલવ્યને દુઃખ થયું પણ તેણે તીરંદાજ બનવાની ઈચ્છા […]

 
મન ની વાત વર્તમાન બાબતો

કોઈની ગરીબીએ તમારા પુણ્ય કમાવવાનું સાધન નથી

ભુખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આપડા ત્યાં આવ્યો અતિથિ, સરણાથી, ભિક્ષુ જો ભૂખ્યા પેટે પાછો જાય તો આપડો વ્યવહાર લાજે, આપડો ધર્મ લાજે. પણ આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયો છે, ગરીબ (ભિખારી) માણસો ને શોધવાના અને જમાડવાના, કપડાં આપવાના ફોટો પાડવાના અને સોશ્યિલ મીડિયા માં એ શેર કરીને […]

 
મન ની વાત

પ્રેમની સ્વતંત્રતા

અમે પારેવડાં ના પંખી, પીંજરું અમને ગમે નહિ.  ઉડતા શીખતાં શીખતાં, મદદ ની આપ-લે થઇ.  ખાબોચિયામાં છબછબિયાં થયા, પાણી ની આપ-લે થઇ. સવાર ની પરોડમાં સંગીત થયા, બપોરે નાસ્તાની  આપ-લે થઇ. સાંજે સંધ્યા આરતી થઇ, રાતે મેસેજ ની આપ-લે થઇ. જીવન આમ જ વીતતું હતું, રોજ નવી નોક-જોકની આપ-લે થતી. મિત્રતા અને પ્રેમમાં વળી અંતર […]

 
મન ની વાત

પરિવાર અને પરંપરા

કહેવાય છે  ને કે , “રઘુ કુલ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય”. ભારત એટલે પરિવાર અને પરંપરા નો દેશ. આ દેશ નો એક એક વ્યક્તિ તેની આગવી પરંપરા માટે જીવવા અને મરવા કે મારવા તૈયાર હોય છે.   શું છે આ પરંપરા? આદિ અનાદિ કાળ થી ચાલ્યા આવતા નિયમો અથવા […]

 
મન ની વાત

નિર્માની પુરુષ

જુન ૨૦૧૬, એક અઠવાડિયા પેહલા જ નક્કી થઇ ગયું હતું કે અમે પાંચ મિત્રો પૂજ્ય મહંત સ્વામી ને મળવા તીથલ જઈશું. પ્લાન પ્રમાણે જ મેં શુક્રવારે અડધી રાજા લઇ ને એક્ષપ્રેસ હાઈવે પહોચી ગયો. પણ દક્ષેશ મને લેવા અમદાવાદ ના આવી શક્યો એટલે હું બસ માં ઘરે, આણંદ પહોચી ગયો. પછી ૮.૩૦ વાગે અમે પાંચ […]