Category: વર્તમાન બાબતો

મન ની વાત વર્તમાન બાબતો

દાન, દક્ષીણા અને ભિક્ષા નું મહત્વ

દરેક ધર્મમાં દાન-દક્ષીણાનું ખુબ મહત્વ કેહવામાં આવ્યુંછે. એ દાન પછી સંપત્તિનું હોય કે શિક્ષાનું કે આહારનું. હું મારી બુદ્ધિ અનુસાર અહીંયા દરેકનું મહત્વ સમજવાનો પ્રયાસ કરીશ. દાન: પરોપકાર, ધાર્મિક-કાર્ય કે માનવ સમાજના ઉત્થાનમાટે નિશ્વાર્થભાવે પોતાની સંપત્તિમાંથી અમુકભાગ જે આપવામાં આવે છે અને દાન કહેવાય છે. મહાભારતમાં કર્ણને દાનવીર કહેવાયો છે કેમ કે એ એની ધન-સંપત્તિમાંથી […]

Prakash 
મન ની વાત વર્તમાન બાબતો

સોનેરી શિખામણ – કબીર

લલા તુતુરે બાત જણાઈ, તુતુરે આય તુતુરે પરિચાઈ આપ તુતુરે ઓરકી કહઈ, એકે ખેત દુનો નિર્બહઈ કબીર સાહેબ સમજાવે છે કે આ લેનારા પણ કેવા છે. પોતાની વિવેકબુદ્ધિનો જરાપણ ઉપયોગ કરતા નથી અને જ્યાંથી જે મળે તે લીધે રાખે છે. દંભી ગુરુઓ જાણે છે કે મનુષ્ય સ્વભાવે લોભી છે, એટલે એ ધૂતારાઓ નિતનવા લોભ બતાવે […]

Prakash 
મન ની વાત વર્તમાન બાબતો

કોઈની ગરીબીએ તમારા પુણ્ય કમાવવાનું સાધન નથી

ભુખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આપડા ત્યાં આવ્યો અતિથિ, સરણાથી, ભિક્ષુ જો ભૂખ્યા પેટે પાછો જાય તો આપડો વ્યવહાર લાજે, આપડો ધર્મ લાજે. પણ આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયો છે, ગરીબ (ભિખારી) માણસો ને શોધવાના અને જમાડવાના, કપડાં આપવાના ફોટો પાડવાના અને સોશ્યિલ મીડિયા માં એ શેર કરીને […]

Prakash 
વર્તમાન બાબતો

Manav Sena (Army)

In last four years, the number of groups debut in media e.g Bhim Sena, JNU (Kaniya Kumar group), PAAS (Hardik Patel) group, Kshatriya Sena, Karni Sena etc.. These all groups/Sena representing the specific communities and protest them. However, the question comes to my mind, really these groups are needed? What is the vision and mission of […]

Prakash