Author: Prakash

મન ની વાત

પવિત્રતાની અગ્નિ પરીક્ષા

ભૂત અને ભૂતકાળ, બને ભૂંડા હોય છે. કરેલા બધા કર્મો, ક્યાં સારા હોય છે. રાધાજી ને મળી ને પણ, ક્યાં શ્રી કૃષ્ણ મળ્યા. મીરાજી ને પણ, વિષના પ્યાલા પીવા પડ્યા. વિશ્વાસના નામ પર, સીતાજી ને પણ અગ્નિ પરીક્ષા મળી. પવિત્ર અને પવિત્રતાના નામે, જન્મે-જન્મે તું દોષી રહી. તોડ એ પવિત્રતાની જંજીર, છોડ એ અગ્નિ-પરીક્ષાની મંજિલ. […]

Prakash 
મન ની વાત

રાધા – પૂર્ણતાનો પર્યાય

નિઃસ્વાર્થ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, એ છે રાધા. જોજનો દૂર રહીને પણ જે પાસે છે, એ છે રાધા. ભક્તિ માં પણ જે પ્રેમ-ભક્તિ છે, એ છે રાધા. સમર્પણ નું સર્વોચ્ચ ઉદાહરણ છે, એ છે રાધા. સમર્પણ જો કોઈ પારાકાષ્ઠા હોય તો, એ છે રાધા. કોઈને પામવા કરતા કોઈના થઇ જવુ, એ છે રાધા. જેના નામ વગર […]

Prakash 
મન ની વાત

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સખા) તું ક્યારેક દ્રૌપદીની જેમ પુકારી ને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (મિત્ર) સુદામાની જેમ સર્વસ્વ આપીને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સારથી) અર્જુનની જેમ વિશ્વાસ રાખીને તો જો. એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (નાનો ભાઈ) બલરામ ની જેમ હા માં હા […]

Prakash 
મન ની વાત વર્તમાન બાબતો

દાન, દક્ષીણા અને ભિક્ષા નું મહત્વ

દરેક ધર્મમાં દાન-દક્ષીણાનું ખુબ મહત્વ કેહવામાં આવ્યુંછે. એ દાન પછી સંપત્તિનું હોય કે શિક્ષાનું કે આહારનું. હું મારી બુદ્ધિ અનુસાર અહીંયા દરેકનું મહત્વ સમજવાનો પ્રયાસ કરીશ. દાન: પરોપકાર, ધાર્મિક-કાર્ય કે માનવ સમાજના ઉત્થાનમાટે નિશ્વાર્થભાવે પોતાની સંપત્તિમાંથી અમુકભાગ જે આપવામાં આવે છે અને દાન કહેવાય છે. મહાભારતમાં કર્ણને દાનવીર કહેવાયો છે કેમ કે એ એની ધન-સંપત્તિમાંથી […]

Prakash 
મન ની વાત વર્તમાન બાબતો

સોનેરી શિખામણ – કબીર

લલા તુતુરે બાત જણાઈ, તુતુરે આય તુતુરે પરિચાઈ આપ તુતુરે ઓરકી કહઈ, એકે ખેત દુનો નિર્બહઈ કબીર સાહેબ સમજાવે છે કે આ લેનારા પણ કેવા છે. પોતાની વિવેકબુદ્ધિનો જરાપણ ઉપયોગ કરતા નથી અને જ્યાંથી જે મળે તે લીધે રાખે છે. દંભી ગુરુઓ જાણે છે કે મનુષ્ય સ્વભાવે લોભી છે, એટલે એ ધૂતારાઓ નિતનવા લોભ બતાવે […]

Prakash 
પ્રેરણાત્મક મન ની વાત

એકલવ્ય

એકલવ્ય એ શિકારી જાતિના નિષાદાનો યુવાન રાજકુમાર હતો. તે પાંડવો અને કૌરવોના શિક્ષક દ્રોણાચાર્ય પાસેથી કૌશલ્ય શીખીને મહાન યોદ્ધા બનવા માંગતો હતો. તેણે દ્રોણાચાર્યનો સંપર્ક કર્યો પરંતુ દ્રોણાચાર્ય ખાલી ક્ષત્રિયોને શિક્ષા આપે છે અને એકલવ્ય નીચલી જાતિનો છે એટલે એને શિક્ષા નહિ આપે એવું કહી કાઢી મુક્યો. એકલવ્યને દુઃખ થયું પણ તેણે તીરંદાજ બનવાની ઈચ્છા […]

Prakash 
મન ની વાત વર્તમાન બાબતો

કોઈની ગરીબીએ તમારા પુણ્ય કમાવવાનું સાધન નથી

ભુખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આપડા ત્યાં આવ્યો અતિથિ, સરણાથી, ભિક્ષુ જો ભૂખ્યા પેટે પાછો જાય તો આપડો વ્યવહાર લાજે, આપડો ધર્મ લાજે. પણ આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયો છે, ગરીબ (ભિખારી) માણસો ને શોધવાના અને જમાડવાના, કપડાં આપવાના ફોટો પાડવાના અને સોશ્યિલ મીડિયા માં એ શેર કરીને […]

Prakash 
પ્રવાસ

Infinite Love

मुश्किल से मैं सम्भला था हाँ, टूट गया हु फिर एक दफा | बात बिगड़ी है इस कदर, दिल है टुटा और टूटे है हम | तेरे बिन अब ना लेंगे एक भी दम, तुजे कितना चाहे और हम | The way we love, The way we live,The way we thought, The way we do,The […]

Prakash