સાધુ બન્યા પછી પણ,
જાત" છૂટ થી નથી.
ટીલા ટપકા કર્યા પછી પણ,
"જીભ" અભદ્ર બોલતા ખચકાતી નથી.
મહાપુરષોના ઓઢણા ઓઢ્યા પછી પણ,
"મર્યાદા" માં રેહવાતું નથી.
પદ-પ્રતિષ્ઠા મળ્યા પછી પણ,
"લાલચ" છૂટતી નથી.
ભગવાન થવાની લાલચમાં,
"ઈશ્વર" જ સત્ય છે સમજાતું નથી.
આ લોક નો દરિદ્ર હરિભગત,
"પરલોક" માં પણ સેવાની જ કામના કરતો થાકતો નથી.

